youth congress vice President borsad assembly
⚖️Law student
@Indirafellow
veer bhagat singh fan
old 🆔
@DaxaRathod17
કોઈ કારણ થી લોગીન નથી થતું આ new 🆔 છે 🙏
દેશ ના ભણેલા ગણેલા અને બુદ્ધિ જીવી વર્ગ નો સહુથી મોટો ગુનો કયો છે?
તેમનું એ કહેવું કે હું રાજનીતિ ને નફરત કરું છું
આ સહુથી મોટો ગુનો છે કેમ કે કેટલાક ઓછું ભણેલા અને અભણ લોકો ને આપડી ઉપર શાસન કરવાનો મોકો આપે છે
ગ્રુહમંત્રી જી ખરેખર તમારે રાજીનામું આપી દેવુ જોઈએ કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા અને સલામતી હવે તમારા હાથ રહી નથી તો આપ રાજીનામું આપી દેવુ જોઈએ.
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
માતાજી ના પૈસા નથી છોડતા એ પબ્લિક ના પૈસા શું છોડે?
એટલે તો હાલ ની સરકાર લોકોને શિક્ષા અને સ્વાસ્થ્ય કરતા મંદિર ને વધારે મહત્વ આપવાની વાત કરે છે
@AmitChavdaINC
@IYCGujarat
@BrijeshFaldu1
सबका तो पता नहीं लेकीन मेरा बस चलता तो इस देश से सबसे पहले बेटी बचाओ और बेटी पढ़ाओ जैसे नारे खतम कर देती क्योंकि इस देश की हर एक बेटी जानती है की कितना बेटी पढ़ाई जा रही है और कितना बचाई और ये बात कोई और नही खुद एक देश की बेटी ही बोल रही है
@Arun_Kaku05
@SupriyaShrinate
બાહુબલી આદિવાસી નાયક જોરિયા પરમેશ્વરનો જન્મ પંચમહાલ જિલ્લાના જાંબુધોડા તાલુકાનાં વાડેક ગામે આજના દિવસે ૧૮૩૮ માં થયો હતો.તેમણે અંગ્રેજો સામે બંડ પોકાર્યું હતું અને ફોજ જમા કરી હતી,
કોંગ્રેસ ગુજરાતમાં ૨૨ વર્ષ અને ભાજપાએ ૩૦ વર્ષ સાસન કર્યું .કોંગ્રેસે તેમના સાસનકાળમાં સીંચાઇ અને પીવાના પાણી માટે ૧૮૮ બંધ બાંધ્યા તે કોંગ્રેસના છેલ્લા ૩૦ વર્ષથી ૮૮ ધારાસભ્યો નથી ચુંટાતા અને જેને ૩૦ વર્ષમાં ૩૦ નવી શાળા પણ નથી બનાવી એવા ભાજપના ૧૫૬ ધારાસભ્યો ચુંટાય છે ..આમ કેમ ?
આ છે ગુજરાત મૉડલ ની વાસ્તવિકતા
તમે ક્રોનોલોજી સમજો છો?
શિક્ષકો ની ઘટ થશે તો વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી દેશે!
સરકારી સ્કૂલ છોડશે તો પછી ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેશે!
સરકાર ને ફક્ત ખાનગી સ્કૂલો વધારવામા
લાખો યુવાઓ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે પણ સરકાર સાંભળતી નથી.
વયોવ્રધ્ધ શિક્ષક-ભાઈ તમે મને શિક્ષક દિવસે પગે લાગો છો તે સારી વાત છે પણ તમારી ઓળખાણ ના પડી ?
શિષ્ય- સાહેબ હું સાતમા ધોરણમાં તમારા કલાસમાં ભણતો હતો..બે વખત નાપાસ થયો એટલે મને શાળામાથી એમ કહીને કાઢી મૂક્યો..કે તારા જેવા ઠોઠ વિધ્યાર્થીઓને કારણે અમારી શાળાની ઇમેજ ખરાબ થાય
राहुल गांधी के दादा जी स्वतंत्रता सेनानी थे ।फिरोज़ गांधी ने भारत छोड़ो आन्दोलन में भाग लिया और जेल गए।ये उन लोगों में नहीं थे जो भारत छोड़ो आंदोलन का विरोध कर रहे थे और अंग्रेज़ों का समर्थन कर रहे थे।समझदार के लिए इशारा काफी होता है ।
એમ કહેવાય છે કે દેશનો દરેક નાગરિક શિક્ષિત હશે ત્યારે દેશમાથી વહેમ ,અંધશ્રધ્ધા ,ગંદકી,બેકારી દૂર થશે અને અનુશાસન આવી જશે...
આ વાત સત્યથી વેગડી છે...કોલેજમાં ભણેલા પણ ચાલુ મોટરસાયકલે પાનની પિચકારી મારે છે અને મોબાઇલમાં વાતો કરતાં રોંગસાઇડમાં ગાડી ચલાવે છે.
સ્વાધ્યાય પ્રવ્ર્તિના પ્રણેતા પાંડુરંગ આઠવલેજીનો આજે જન્મદિવસ છે.જે મનુષ્ય ગૌરવદિન રૂપે ઉજવાય છે. તેમનો જન્મ આજના દિવસે ૧૯૨૦ માં મહારાષ્ટ્રના રોહા ગામમાં થયો હતો. ૧૯૫૪ માં સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી. તે સ્વ-અધ્યયન પ્રકીયા છે જે ભારતમાં લગભગ ૧૦૦૦૦૦ ગામડાઓમાં ફેલાયેલી છે.
શિક્ષક અને વિધ્યાર્થિની વચ્ચે કેવો પૂજય ભાવ હોય છે તેનો સચોટ દાખલો જે આપણને મહાભારત ગ્ર��થમાં જોવા મળે છે.-
મહાભારતમાં જયારે વિરાટ રાજા ઉત્તરાના લગ્ન્ન અર્જુન સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે અત્યંત રૂપવતી એવી ઉત્તરા સાથે લગ્ન્ન કરવાની અર્જુન ના પાડે છે
@Koli_Nilu_
@gujju_jpgmaker
@Har_shh07
શિવ જી નું dp રાખી ને બેઠો છે કયારેય શિવજી ની સાચી ભક્તિ કરી હોઇ તો ખબર પડે ને કે લેડીસ ની ઈજ્જત કરાય આમ સરેઆમ એમના વિશે જેમ તેમ ના બોલાય
हम किसको आंखें दिखा रहे हैं? जो देश हमसे कमजोर हे, आबादी भी कम है
चीन तो हम पर हावी हो चुका है क्या हम चीन को आंखे दिखा रहे है?
@IYCGujarat
@AmitChavdaINC
मेरा भारत महान, कैसे बनेगा...?
जब...
मेरा मुल्क कैसे तरक्की करेगा, यूनिवर्सिटी से निकले लोग रिक्शा चला रहे हैं, पकौड़े तल रहे हैं,और जेल से निकले लोग देश चला रहे हैं।
જયશ્રી રામ,ભારતમાતાકી જય, વંદેમાતરમ આ બધા નારા લગાવ્યા કર્યાથી જો બધે સુખશાંતિ બની રહેતી હોય અને દેશ વિકાસને પંથે અગ્રેસર થઈ જતો હોય તો પછી કોઈએ કઈ કરવાની જરૂર નથી. બસ નારા લગાવ્યા કરો.
ખાડા હોય તો ભલે હોય સોસાયટીના નાકે બાકડા નાખી દીધા છે ને..બેસી રહેવાનું...એક વોટ મા શુ શુ કરી આપે સરકાર...ભગવાને આખો આપી છે ને તો જોઇ ને ચાલવાનુ..
ખાડા વાળા ફોટા જોઇને અકળાયેલ ભક્ત ની વ્યથા..😁
લોકો તેનેજ શાસક સમજવા લાગ્યા હતા અને તેનીજ હકૂમત અને કાયદો પંથકમાં ચાલતા હતા. લડાઈમાં ગિરફતાર થયા પછી તા. ૧૬ એપ્રિલ ૧૮૬૮ ના રોજ તેમણે તેમના પાંચ સાથીઓ સાથે ફાસી આપવામાં આવી હતી.
15th October...
"International Day Of Rural Women"
વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ નિમિતે એ સૌ સન્નારીઓને સલામ જે ખરેખર લોકજીવનની વ્યાખ્યા સાર્થક કરે છે,મૂલ્યો આધારિત જીવનશૈલીની જાળવણી અને વહન કરે છે