સોનાની લંકા તો રાવણ પાસે હતી,
રામે તો વનવાસ જ જોયો.
રાજપાટ કંસની પાસે હતું,
જેલમાં જન્મ તો કૃષ્ણએ લીધો હતો.
રાજમહેલમાં તો કૌરવો રહેતા હતા,
વનવાસ તો પાંડવોએ ભોગવ્યો.
સાર:સંઘર્ષ હમેશા સત્ય સાથે ચાલે છે
જયારે સત્ય માટે "ભગવાન"ને પણ સંઘર્ષ કરવો પડે તો,આપણે તો સામાન્ય માણસ છીએ..