ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે વિખ્યાત, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક, અડગ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી
@AmitShah
સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય
ગુજરાતના પનોતા પુત્ર, સૌના પ્રેરણાસ્ત્રોત દેશના યશસ્વી વડાપ્રધાન તથા વૈશ્વિક નેતા માનનીય શ્રી
@narendramodi
સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
સંસદભવન ના પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી
@narendramodi
જી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી.
आदिवासी समाज की गौरव और नारी शक्ति की मिसाल, NDA की तरफ से राष्ट्रपति पद की उम्मीदवार श्रीमती द्रौपदी मुर्मू जी का गुजरात की पवित्र भूमि पर स्वागत है।
आपके आगमन से
#Gujarat
की जनता में आनंद और हर्षोल्लास का भाव व्यापत है।
@DroupadiMurmu__
રાજકોટ જિલ્લાના આપણા આટકોટ ખાતે નવનિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે પોતાના અતિ-વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પધારેલા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી
@narendramodi
સાહેબ,
चंद्र हासोज्ज वलकरा शार्दू लवर वाहना । कात्यायनी शुभं दद्या देवी दानव घातिनि ।।
नवरात्रि के छठवाँ दिन माँ जगदम्बा के स्वरूप माँ कात्यायनी को नमन।
#Navaratri2022
આવતીકાલે ૧૨ ડિસેમ્બરના રોજ સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ સમારોહની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સ્થળનું વિસ્તૃત નિરીક્ષણ કરી વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિકાસની ગતિને વધું વેગવંત બનાવતા કેન્દ્રીય મંત્રી શ્રી
@byadavbjp
જીનું સાધુ - સંત સમુદાયના વરિષ્ઠ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત સાથે લાગણીપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલીના રાજુલા-98 વિધાનસભા મતવિસ્તારમાં આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી
@byadavbjp
જીની વિશેષ ઉપસ્થિતી દરમિયાન આયોજિત વિવિધ સમાજના સંમેલનમાં હાજર રહી તેમની સાથે સંવાદ કર્યો હતો.
રાજકોટ ખાતે વેબસાઇટનું લોન્ચિંગ કર્યું તેમજ સમસ્ત ટીમને અભિનંદન પાઠવ્યા.
આ વેબસાઇટ અને એપ્લિકેશન થકી, કૌશલ્ય અને મહેનત-મજદુરી સાથે જોડાયેલા લોકોની વિઝયુઅલ ડિજિટલ ઓળખ ઊભી થશે.
આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 97 વિધાનસભા મતવિસ્તાર ખાતે આયોજિત "યુવા સંમેલન"માં કેન્દ્રીય મંત્રી શ્રી
@byadavbjp
જીની વિશેષ ઉપસ્થિતીમાં હાજર રહી, સંગઠનની સશક્ત યુવાશક્તિને આપણા પાવન ઇતિહાસની ઝલક આપી સંબોધન કર્યું હતું.
'મહા હેતવાળી દયાળી જ મા તું.'
માનનીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
જીના માતૃશ્રી હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે માતૃશ્રી હીરાબા સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા.
આઝાદીના અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, આ દેશના પ્રધાનમંત્રીઓના જીવન અને એમના યોગદાનો દ્વારા આઝાદી પછીના ભારતની કહાની દર્શાવશે.
આ સંગ્રહાલય આઝાદી બાદ દેશના વડાપ્રધાનોને સમર્પિત છે.
#PMSangrahalaya
જેતપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને પરમ મિત્ર શ્રી
@ijayeshradadiya
ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
નવરાત્રિના પાવન નોરતા દરમિયાન રાજકોટ ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપે (SPG Group) આયોજિત રાસોત્સવ તથા શ્રી દ્વારકેશ પુષ્ટિ રાસોત્સવમાં હાજર રહી ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી.
આજરોજ માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને કાપડ મંત્રી શ્રી
@PiyushGoyal
જી સાથે દિલ્હી ખાતે બેઠક દરમિયાન ગુજરાત સ્પિનિંગ તથા ટેકસટાઈલ ઉદ્યોગ ના RR TUFS અંતર્ગત પેન્ડિંગ રકમ રિલીઝ કરવા અંગે તથા પોલીસી બાબતની વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી.
પોતાના રાજકીય અનુભવ દ્વારા પ્રત્યેક કાર્યકર્તામાં રાષ્ટ્રભક્તિ અને જનસેવાના ગુણોનું સિંચન કરનાર યશસ્વી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી આદરણીય શ્રી
@AmitShah
સાહેબ, મારા જન્મદિવસ નિમિત્તે આપશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ શુભેચ્છા અને શુભાશિષ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપશ્રીના
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી
@CRPaatil
સાહેબના જન્મદિવસ નિમિત્તે રાજકોટની કે.ડી પરવાડિયા હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
ગુજરાત ગૌરવ યાત્રાનનું ઉત્સાહ અને ઉમંગ સાથે ફલ્લા ખાતે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને યાત્રામાં પધારેલા માનવ મહેરામણને કેન્દ્રીય મંત્રી શ્રી
@prahladspatel
જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ સરકારની નીતિઓથી જાગૃત કરાવી તથા જનસભાને સંબોધિત કરી.
પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
સાહેબના શાસનને વિશ્વના લોકોએ વખાણ્યું છે તો પણ કોંગ્રેસ એ વાતને સ્વીકારતી નથી અને જે કોંગ્રેસ પોતાને જોડી નથી શકતી તે ભારત જોડવા નિકળી છે.
સ્વર્ગ સમી અધ્યાત્મ રસથી શણગાર પામેલી ગુજરાતની દેવનગરી દ્વારકા ખાતે પધારેલ આદિશંકરાચાર્યજીના પરમપ્રસાદ સ્વરૂપ, શારદાપીઠના નવા ગાદીપતિ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે તેમના પાવન પગલાંથી ભૂમિની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી ત્યારે તેમનું ભાવભર્યું સ્વાગત કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો.
मैं एकता नगर में हूं, मेरा मन मोरबी के पीड़ितों से जुड़ा है।
शायद ही जीवन में मैंने बहुत कम ऐसी पीड़ा अनुभव की होगी। एक तरफ करूणा से भरा पीड़ित दिल है तो दूसरी ओर कर्त्तव्य पथ है।
जिन लोगों को अपना जीवन गंवाना पड़ा हैं, मैं उनके परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं।
ગૌરક્ષા અને પર્યાવરણ સંરક્ષણના પ્રતિક પર્વ "ગોવર્ધન પૂજા" ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શ્રી કૃષ્ણ આપને અન્યાય તથા અસત્ય સામે લડવાની શક્તિ, સામર્થ્ય અને સાહસ આપે એજ અભિલાષા.
કાલાવડ રોડ ઉપર અંદાજીત ₹129.53 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરનાં પ્રથમ "મલ્ટીલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ"નું યશસ્વી વડાપ્રધાન શ્રી
@narendramodi
સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જે બદલ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું.
હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની સત્ય હકીકત દર્શાવતું સચોટ માહિતીદર્શક નિવેદન.
યશસ્વી વડાપ્રધાન શ્રી
@narendramodi
સાહેબની દૂરદર્શિતા, પ્લાનિંગ અને નેતૃત્વ પર ક્યારેય કોઈ પણ પ્રકારની શંકા રાખવાની જરૂર નથી !!
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રારંભે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
સાહેબ અને ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી
@AlboMP
જીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું એ યાદગાર અવસરની એક ઝલક.
આજરોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી
@ratnakar273
જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં હાજરી આપી, આગામી સંગઠનાત્મક કાર્યક્રમો વિશે ચર્ચા કરી.
હૃદયપૂર્વક નિમંત્રણ !
માનનીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
સાહેબ આગામી ૨૭ જુલાઈના રોજ રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટના લોકાર્પણ તથા અન્ય વિકાસ કાર્યોના લોકાર્પણ અર્થે પધારી રહ્યા છે. આ પ્રસંગે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેવા આપ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવું
છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જીતના આશીર્વાદ વરસાવ્યા છે અને વિશ્વભરમાં દેશનું ગૌરવ વધારનારા વડાપ્રધાન શ્રી
@narendramodi
સાહેબ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી
@AmitShah
સાહેબના નેતૃત્વને પસંદ કરીને અઢળક પ્રેમ આપ્યો છે.
‘વસુધૈવ કુટુમ્બકમ્’ ના સૂત્રને સાર્થક કરી વૈશ્વિક ફલક પર ભારતને નવી સિદ્ધિ અપાવનાર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
સાહેબનું ગુજરાતની ધરા પર ભાવભર્યું સ્વાગત છે.
આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે રાજકોટના ગોંડલ રોડ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને પરમ શાંતિ અને ધન્યતા અનુભવી તેમજ સં તોના આશીર્વાદ મેળવ્યા.
ભગવાન સ્વામિનારાયણ જનતા અને રાષ્ટ્રની સેવા કરવા માટે અહર્નિશ બળ પૂરું પાડે અને સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.
सर्वे भवन्तु
"આપ" અને અરવિંદ કેજરીવાલનો દંભી ચેહરો જનતાની સામે આવી ગયો છે.
એક તરફ તેઓ ચૂંટણી પ્રચાર અર્થે મંદિરો ફરે છે, જ્યારે બીજી તરફ તેમના જ નેતાઓ જાહેરમાં લોકોને ધર્માંતરણ અંગે પ્રોત્સાહિત કરે છે.
ખરેખર AAP હિન્દુ ધર્મ વિરોધી છે!!
"શુભ લાભ પાંચમ"
આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે "લાભ પાંચમ"ની હાર્દિક શુભકામનાઓ.
#labhpanchami
मां दुर्गा के आठवें स्वरुप मां महागौरी की भक्ति के शुभ अवसर 'दुर्गा अष्टमी' की आप सभी को हार्दिक शुभकामनाएं।
इस अनुपम दिवस पर आप सभी की मनोकामनाएं पूर्ण हो तथा सभी का जीवन स्वस्थ, सुखी एवं प्रसन्न बनें यही प्रार्थना।
#Durgapuja2022
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી
@AmitShah
સાહેબની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી
@blsanthosh
જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
જી અને મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
જી ની વિશેષ ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક યોજાઈ.
"જ્યારે આવે મદદની વાત,
@GujaratPolice
છે હંમેશા જનતાને સાથ"
બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીની ખોટા કેન્દ્ર પર પહોંચી જતા, તેણીને સમયસર તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડીને ફરજ નિષ્ઠા સાથે માનવ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ પોલીસ કર્મીને સલામ.
सादगी, धर्म-निष्ठा और उत्कृष्ट राष्ट्रभक्ति जैसे अनेक गुणों से पल्लवित श्रद्धेय अशोक सिंघल जी की जयंती पर नमन।
राम जन्मभूमि आन्दोलन और धर्म जागरण के लिए उनका संघर्ष वन्दनीय है।
જન-જનના સાથથી આગળ વધતી ગુજરાત ગૌરવ યાત્રાને લોક સમર્થનરૂપી નવી ઊર્જા મળી રહી છે, ત્યારે આજરોજ દ્વારકાથી પોરબંદર તરફ આગળ વધતી ગુજરાત ગૌરવ યાત્રાને નવાગામ, ચિત્રાવાવ, સર, ભાડવા, ખરેડા અને કોટડાસાંગાણી ખાતે લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
કોયલ કંઠી અવાજ થકી ગુજરાતી ગાયનકલાને વિશ્વ સ્તરે પ્રસ્તુત કરી પૌરાણિક સંસ્કૃતિને જીવંત કરતા પ્રખ્યાત લોકગાયિકા કિંજલબેન દવે સાથે આજરોજ ગાંધીનગર નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી.
@Kinjaldavemusic
કેવડિયા ખાતે ‘
@BJP4Gujarat
’ ની આયોજિત પેપરલેસ પ્રદેશ કારોબારી ખાતે સેલ્ફી ઝોનમાં રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વની પ્રતિમાઓ સાથે તસ્વીર લઇ પ્રદેશના નેતાશ્રીઓ સાથે હળવાશની ક્ષણો માણી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી
@AmitShah
સાહેબ કર્યો પડકાર.
ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે, તેમજ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે.
''हमें विश्व पर बोझ बनकर नहीं, उसकी समस्याओं के छुटकारे में सहायक बनकर रहना चाहिए"
अंत्योदय और एकात्म मानववाद जैसी प्रगतिशील विचारधाराओ के जनक पंडित दीनदयाल उपाध्याय जी की जन्मजयन्ती पर भावभीनी श्रद्धांजलि।
મારા જન્મદિવસ નિમિત્તે આજે ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો પુણ્યશાળી અવસર પ્રાપ્ત થયો હતો.
ભગવાન શિવની આરાઘના દરમિયાન આશિર્વચન પ્રાપ્ત કર્યા તેમજ લોકોના સ્વાસ્થમય જીવન માટે પ્રાથના કરી.
હર હર મહાદેવ 🙌🏻