સ્વાસ્થ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું કે કોરોના નિયમોનું પાલન કરો.
કા ભારત જોડો યાત્રા સ્થગિત કરો.
સહેબ એક ચાર આંનાનુ પરબીડીયુ અમદાવાદમાં પણ લખો..
નો કરે સ્વામીનારાયણને જો કોરોના આવ્યો તો કેટલાઈ ભક્તો ઓછા થઇ જાહે..
બિલ ગેટ્સે કોમ્પ્યુટર બનાવ્યું અને તેને દુનિયાભરમાં કોમ્પ્યુટર વેચીને ખૂબ અમીર બની ગયા,
પરંતુ અદાણી ભાઈએ એવું તે શું વેચ્યું કે તે બિલ ગેટ્સ કરતાં પણ આગળ નીકળી ગયો.??🤔
હું એક પાટીદાર હોવાના નાતે કોઈ પણ પ્રકારનું સમર્થન કરતો નથી, કે તરફેણ પણ કરતો નથી
આ ઉપજાવી કાઢેલ વાતું, અને રાજકીય ચોચલા બાજી સીવાય કાંઈ નથી.
જેની સમાજે નોંધ લેવી..🙏🙏
હા સાહેબ ગુજરાત તમે જ બનાવ્યું છે..
કોરોના કાળમાં બાટલા ખાટલા અને છેલ્લે લાકડા વગર રોજ હજારો લાશોના ઢગલા તમેજ કરાવ્યા હતાને.??
સુધરો સુધરો.. સુવરો હવે તો સુધરો..
જામકંડોરણા મા મોદીજીની સભા માટે રાતો રાત હાઈટેક ડોમ ઉભા થઈ જાય છે.
પણ બે વર્ષથી ફોફળ નદીનો પુલ ટુટી ગયો છે ઈ ઉભો નથી થાતો,
કારણ કે તકલીફ જીવતી લાશોને છે, નેતાઓને નહીં..
સરદાર પટેલે RSS ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો એવું વીરજીભાઈ ઠુંમ્મર વિધાનસભામાં બોલ્યા ત્યાં તો બધાયની સળગવા માંડયા અધ્યક્ષ સહિત બધા ખુરશીમાં થી ઉભા થઈ ગયાં... 🏹🔥😂
લંઠ્ઠાકાંડ થયો બોટાદમાં અને આખા રાજ્યમાં રેડુ પાડવામાં આવી રહી છે.
નક્કી ભાવ વધારો કરાવશે હો..
બાકી બંધ નહીં કરાવી શકે જોજો તમે.
પાડાના વાંકે પખાલીને ડામ..