દુર્યોધને શ્રી કૃષ્ણની સમગ્ર નારાયણી સેના માંગી હતી. ત્યારે અર્જુને ફક્ત શ્રીકૃષ્ણ માંગ્યા...
તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની મજાક કરતા કહ્યું..
"હાર તો તારી નિશ્ચિત છે, દરેક શ્વાસે રહીશ ઉદાસ.
માખણ દુર્યોધન લઈ ગયો, માત્ર છાશ રહી તારી પાસ.."
ત્યારે અર્જુને કહ્યું, "હે પ્રભુ..!