મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ લોકોને એક જ સ્થળેથી સુવિધાયુક્ત આવાસની પસંદગીના વિવિધ વિકલ્પ પુરા પડતા પ્રોપર્ટી શોના આયોજનની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટ સંચાલિત ખાદી ભવનના અમદાવાદ ખાતે નવનિર્મિત ખાદી ભવનનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી કરીને નાગરિકોને પ્રેરિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ખાદી ભવનનું વર્ષ