એક નશેડી ૨૬ દિવસે ઘરે આવ્યો તો મન્નત ની બહાર ઢગલો એક ફટાકડા ફૂટ્યા !!
તો દિવાળી ના દી’ તો અમારા બાપ ભગવાન શ્રી રામ ઘરે આવ્યા હતા…
ફટાકડા ઓ આખી રાત ફૂટશે।।🚩🚩😎
#shreeram
માણસનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી, હા, પોતાની જરૂરિયાત પ્રમાણે થોડા સમય માટે સારા થવાની એકટીંગ જરૂર કરી લે છે, પરંતુ જરૂરિયાત પૂરી થતાં જ તેને પોતાના અસલી રંગમાં આવતાં વાર નથી લાગતી..